પૃથ્વીની સપાટીથી $1280 \ km$ અને $3200 \ km$ ની ઊંચાઈએ ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતા પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય? (પૃથ્વીની ત્રિજ્યા $= 6400 \ km$)

  • A
    $25: 16$
  • B
    $5: 2$
  • C
    $1: 1$
  • D
    $25: 4$

Explore More

Similar Questions

જો પૃથ્વીની ત્રિજ્યા અચળ રાખીને તેની ઘનતા બમણી કરવામાં આવે,તો ગુરુત્વાકર્ષણને કારણે નવો પ્રવેગ શોધો ($m/s^2$ માં)? $(g = 9.8 \ m/s^2)$

$2 : 3$ ના ગુણોત્તરમાં ત્રિજ્યા ધરાવતા બે ગ્રહો $3 : 2$ ના ગુણોત્તરમાં ઘનતા ધરાવતા પદાર્થોમાંથી બનેલા છે. તો બંને ગ્રહોની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનો ગુણોત્તર $g_1/g_2$ કેટલો થશે?

Difficult
View Solution

એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $200 \; N$ છે. પૃથ્વીના કેન્દ્ર સુધીના અડધા અંતરે તેનું વજન કેટલું હશે ($; N$ માં)?

પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ $g$ છે. પૃથ્વીની સપાટીથી $h = R$ ઊંચાઈએ ગુરુત્વપ્રવેગ કેટલો હશે,જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે?

પૃથ્વીની સપાટીથી નીચે $10 \, km$ ઊંડી ખાણમાં $g$ નું મૂલ્ય પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ સમાન હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo