$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા નક્કર ગોળાની તેની પોતાની અક્ષ પરની ચક્રાવર્તન ત્રિજ્યા (radius of gyration) અને તેટલા જ દળ અને ત્રિજ્યા ધરાવતા પાતળા પોલા ગોળાની તેની અક્ષ પરની ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $5: 2$
  • B
    $\sqrt{3}: \sqrt{5}$
  • C
    $5: 3$
  • D
    $2: 5$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા ત્રણ કણોને $l$ બાજુની લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ABC$ ના સમતલમાં $AX$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા પાતળા સમાન સળિયાની તેના કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. જો આ જ સળિયાને રીંગના સ્વરૂપમાં વાળવામાં આવે,તો તેના વ્યાસને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા $I_1$ છે. જો $I_1 = xI$ હોય,તો $x$ નું મૂલ્ય શોધો.

$1\,kg$ દળ અને $0.2\,m$ વ્યાસ ધરાવતી પાતળી વર્તુળાકાર પ્લેટની તેના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

$0.4\, kg$ દળ અને $100\, cm$ ત્રિજ્યા ધરાવતી એક નિયમિત વર્તુળાકાર તકતીની તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ...... $kg\, m^2$ છે.

બે નક્કર ગોળાઓ ($A$ અને $B$) અનુક્રમે $\rho_A$ અને $\rho_B$ ઘનતા ધરાવતી ધાતુઓમાંથી બનેલા છે. જો તેમના દળ સમાન હોય,તો તેમના વ્યાસને અનુલક્ષીને તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $(\frac{I_B}{I_A})$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo