એક પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $15 \ cm$ છે અને તેના દ્રવ્યનો વક્રીભવનાંક $1.6$ છે. લેન્સનો પાવર કેટલો હશે?

  • A
    $+1 \ D$
  • B
    $-2 \ D$
  • C
    $+3 \ D$
  • D
    $+4 \ D$

Explore More

Similar Questions

એક બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $10 \ cm$ છે અને તેનો વક્રીભવનાંક $1.5$ છે. જો એક સપાટીની વક્રતા ત્રિજ્યા $7.5 \ cm$ હોય,તો બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા ......$cm$ થશે.

વિધાન: એક દ્વિ-બહિર્ગોળ લેન્સ $(\mu = 1.5)$ ની કેન્દ્રલંબાઈ $10 \, cm$ છે. જ્યારે લેન્સને પાણી $(\mu = 4/3)$ માં ડુબાડવામાં આવે છે,ત્યારે તેની કેન્દ્રલંબાઈ $40 \, cm$ થાય છે.
કારણ: $\frac{1}{f} = \left( \frac{\mu_l - \mu_m}{\mu_m} \right) \left( \frac{1}{R_1} - \frac{1}{R_2} \right)$

એક લેન્સને પ્રકાશના સ્ત્રોત અને દીવાલની વચ્ચે મૂકવામાં આવે છે. તે તેની બે અલગ-અલગ સ્થિતિઓ માટે દીવાલ પર $A_1$ અને $A_2$ ક્ષેત્રફળના પ્રતિબિંબ રચે છે. પ્રકાશના સ્ત્રોતનું ક્ષેત્રફળ કેટલું હશે?

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા પાતળા લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ $12 \ cm$ છે. જો તેને $4/3$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડુબાડવામાં આવે,તો તેની નવી કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી થશે?

એક પદાર્થ લેન્સની ડાબી બાજુથી $5 \ m/s$ ની સમાન ઝડપે અભિસારી લેન્સ તરફ ગતિ કરે છે અને મુખ્ય કેન્દ્ર પર અટકી જાય છે. પ્રતિબિંબ :-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo