$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા પાતળા લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ $12 \ cm$ છે. જો તેને $4/3$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડુબાડવામાં આવે,તો તેની નવી કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી થશે?

  • A
    $48$
  • B
    $36$
  • C
    $24$
  • D
    $12$

Explore More

Similar Questions

એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી $8 \ cm$ અને $16 \ cm$ અંતરે રાખતા મળતું પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં ત્રણ ગણું હોય છે. લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના અંતર્ગોળ લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $R$ સમાન છે. જ્યારે તેને $1.75$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડુબાડવામાં આવે,ત્યારે તે કેવું વર્તન કરશે?

જો લેન્સનું એપર્ચર (મુખ) અડધું કરવામાં આવે,તો પ્રતિબિંબ કેવું બનશે?

લેન્સનો પાવર વ્યાખ્યાયિત કરો અને પાવરનો $SI$ એકમ લખો.

એક બહિર્ગોળ લેન્સને એવા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે જેનો વક્રીભવનાંક લેન્સના વક્રીભવનાંક જેટલો જ હોય. તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo