એક બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $10 \ cm$ છે અને તેનો વક્રીભવનાંક $1.5$ છે. જો એક સપાટીની વક્રતા ત્રિજ્યા $7.5 \ cm$ હોય,તો બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા ......$cm$ થશે.

  • A
    $7.5$
  • B
    $15$
  • C
    $75$
  • D
    $5$

Explore More

Similar Questions

જ્યારે વસ્તુ લેન્સથી $u_1$ અને $u_2$ અંતરે હોય ત્યારે રચાતા પ્રતિબિંબો અનુક્રમે વાસ્તવિક અને આભાસી છે અને બંને સમાન કદના છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

$2.5 \ D$ થી $0.1 \ D$ જેટલો ઓપ્ટિકલ પાવર વધારતા લેન્સની કેન્દ્રલંબાઈમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો હશે? [$D$ એટલે ડાયોપ્ટર]

એક વસ્તુને બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્રથી $x$ અંતરે મૂકવામાં આવે છે અને તેની પ્રતિબિંબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $I$ પર રચાય છે. અંતરો $x$ અને $x'$ નીચેનામાંથી કયા સંબંધનું પાલન કરે છે?

એક પાતળા કાચના (વક્રીભવનાંક $1.5$) લેન્સનો હવામાં પાવર $-5 D$ છે. $1.6$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહી માધ્યમમાં તેનો પાવર કેટલો થશે?

એક વસ્તુને પડદાથી $1.50 \, m$ અંતરે મૂકેલ છે. તેમની વચ્ચે એક બહિર્ગોળ લેન્સ મૂકતા પડદા પર ચાર ગણું મોટું પ્રતિબિંબ મળે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ ..... $cm$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo