એક ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $\frac{1}{4}$ ગણી છે અને તેનું ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ કરતાં બમણું છે. તો તે ગ્રહની સપાટી પરનો નિષ્ક્રમણ વેગ પૃથ્વીની સપાટી પરના નિષ્ક્રમણ વેગ કરતાં કેટલા ગણો હશે?

  • A
    $\frac{1}{\sqrt{2}}$
  • B
    $\sqrt{2}$
  • C
    $2\sqrt{2}$
  • D
    $2$

Explore More

Similar Questions

પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં $81$ ગણું છે અને પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા કરતાં $3.5$ ગણી છે. પૃથ્વીની સપાટી પરના નિષ્ક્રમણ વેગ અને ચંદ્રની સપાટી પરના નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર કેટલો થશે?

પૃથ્વીની સપાટી પરથી ઉપગ્રહને પલાયન કરવા માટે આપવી પડતી ગતિઊર્જા અને તે જ ઉપગ્રહને પૃથ્વીની સપાટીની નજીકની કક્ષામાં ભ્રમણ કરાવવા માટે આપવી પડતી ગતિઊર્જાનો ગુણોત્તર ........... છે.

એક નાનો લઘુગ્રહ $r_0$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં $v_0$ ઝડપથી સૂર્યની આસપાસ ફરે છે. લઘુગ્રહ પરથી એક રોકેટ $v = \alpha v_0$ ઝડપ સાથે છોડવામાં આવે છે,જ્યાં $v$ એ સૂર્યની સાપેક્ષ ઝડપ છે. $\alpha$ નું મહત્તમ મૂલ્ય શોધો જેના માટે રોકેટ સૌરમંડળ સાથે બંધાયેલું રહેશે (લઘુગ્રહના ગુરુત્વાકર્ષણ અને અન્ય ગ્રહોની અસરોને અવગણતા).

એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગના $\left(\frac{1}{3}\right)$ ભાગના વેગથી શિરોલંબ ફેંકવામાં આવે છે. પદાર્થ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ કેટલી હશે? ($R=$ પૃથ્વીની ત્રિજ્યા)

એક પ્રક્ષિપ્ત પદાર્થને પૃથ્વીની સપાટી પરથી $k{v_e}$ વેગ સાથે શિરોલંબ ઉપરની દિશામાં અવકાશમાં ફેંકવામાં આવે છે. (${v_e}$ એ નિષ્ક્રમણ વેગ છે અને $k < 1$). જો હવાનો અવરોધ નગણ્ય માનવામાં આવે,તો તે પૃથ્વીના કેન્દ્રથી કેટલી મહત્તમ ઊંચાઈ સુધી જઈ શકશે? ($R$ = પૃથ્વીની ત્રિજ્યા)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo