જ્યારે અર્ધગોળાકાર ફુગ્ગામાં હવા ભરવામાં આવે છે,ત્યારે તેની ત્રિજ્યા $6\,cm$ થી વધીને $12\,cm$ થાય છે. બંને કિસ્સામાં ફુગ્ગાની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $2:3$
  • B
    $1:3$
  • C
    $1:4$
  • D
    $2:1$

Explore More

Similar Questions

એક શંકુની ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈનો ગુણોત્તર $3:5$ છે અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $423.9 \, cm^2$ છે. તેનું ઘનફળ શોધો. $(\pi = 3.14)$ ($cm^3$ માં)

Difficult
View Solution

સમાન ત્રિજ્યા ધરાવતા એક ગોલક અને એક નળાકારના ઘનફળ સમાન છે. નળાકારનો વ્યાસ તેની ઊંચાઈ કરતા કેટલા ટકા વધારે છે?

$25\, cm$ લંબાઈ અને $15\, cm$ પહોળાઈ ધરાવતા લંબઘનનું ઘનફળ $15\, cm$ બાજુ ધરાવતા સમઘનના ઘનફળ જેટલું છે। લંબઘનની ઊંચાઈ શોધો (સેમીમાં)।

એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે $10\,cm$ અને $30\,cm$ છે. તેની બહારની વક્ર સપાટીને રંગવાનો ખર્ચ ₹ $3$ પ્રતિ $cm^2$ ના દરે શોધો. $(\pi = 3.14)$

એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો જેની ઊંચાઈ $35 \, cm$ અને પાયાની ત્રિજ્યા $15 \, cm$ છે. ($cm^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo