એક નળાકારની ત્રિજ્યા બમણી કરવામાં આવે છે અને ઊંચાઈ અડધી કરવામાં આવે છે,તો નવા ઘનફળ અને અગાઉના ઘનફળ વચ્ચેનો ગુણોત્તર શું છે?

  • A
    $3:1$
  • B
    $2:3$
  • C
    $2:1$
  • D
    $1:3$

Explore More

Similar Questions

એક હોલ $15 \ m$ લાંબો અને $12 \ m$ પહોળો છે. જો ભોંયતળિયા અને છતનું કુલ ક્ષેત્રફળ એ ચાર દીવાલોના કુલ ક્ષેત્રફળ જેટલું હોય,તો હોલનું ઘનફળ કેટલું થાય ($m^3$ માં)?

$24\, cm^{2}$ પૃષ્ઠફળ ધરાવતા કેટલા સમઘન,$1\, m$ ધારવાળા મોટા સમઘનમાંથી બનાવી શકાય?

એક બાજુથી ખુલ્લા પોલા સમઘનની ધારની લંબાઈ $\sqrt{3}$ મીટર છે. તેમાં સમાઈ શકે તેવા સૌથી મોટા સળિયાની લંબાઈ કેટલી હશે?

એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર $4:5$ છે. જો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $1232 \, cm^2$ હોય,તો તેની ઊંચાઈ કેટલી હશે? ($cm$ માં)

Difficult
View Solution

એક લંબ પ્રિઝમનો પાયો ત્રિકોણાકાર છે જેની બાજુઓ $13\, cm, 20\, cm$ અને $21\, cm$ છે. જો પ્રિઝમની ઊંચાઈ $9\, cm$ હોય,તો તેનું ઘનફળ......$cm^3$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo