બે નળાકારની ત્રિજ્યાઓનો ગુણોત્તર $2:3$ છે. તેમની ઊંચાઈઓનો ગુણોત્તર $5:3$ છે. તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $20:27$
  • B
    $10:9$
  • C
    $18:13$
  • D
    $9:20$

Explore More

Similar Questions

જો નળાકારની ત્રિજ્યા બમણી કરવામાં આવે અને ઊંચાઈ અડધી કરવામાં આવે,તો નળાકારની નવી વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને અગાઉની વક્ર સપાટીના ક્ષેત્રફળ વચ્ચેનો ગુણોત્તર શું હશે?

$24\, cm^{2}$ પૃષ્ઠફળ ધરાવતા કેટલા સમઘન,$1\, m$ ધારવાળા મોટા સમઘનમાંથી બનાવી શકાય?

એક દીવાલની ઊંચાઈ તેની પહોળાઈ કરતાં છ ગણી છે,અને દીવાલની લંબાઈ તેની ઊંચાઈ કરતાં સાત ગણી છે. જો દીવાલનું ઘનફળ $16128 \, m^3$ હોય,તો તેની પહોળાઈ ...... $m$ છે.

શંકુ,નળાકાર અને અર્ધગોલકની ઊંચાઈ સમાન છે. જો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર $2: 3: 1$ હોય,તો તેમના ઘનફળનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

એક શંકુ આકારના તંબુની લંબ ઊંચાઈ $4 \frac{2}{3} \text{ m}$ છે અને તેના પાયાનો વ્યાસ $6 \text{ m}$ છે. જો આ તંબુમાં $11$ વ્યક્તિઓ સૂઈ શકે,તો દરેક વ્યક્તિને સરેરાશ કેટલા ઘન મીટર $(m^3)$ હવા મળે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo