મનુષ્યમાં જયારે લીંગી પ્રજનન થાય, ત્યારે ફલનમાં ભાગ લેતાં જન્યુઓ..

  • A

    દ્વિકીય હોય

  • B

    એકકીય હોય

  • C

    એકકીય કે દ્વિકીય હોઈ શકે

  • D

    રંગસૂત્રોન ધરાવે

Similar Questions

ઋતુકીય ઋતુચક્ર અને માસિક ઋતુચક્ર ઘરાવતા પ્રાણીઓને અલગ તારવો.

$I -$ વાંદરા, $II -$ ગાય, $III -$ ઘેટા, $IV -$ એેપ, $V -$ માનવ, $VI -$ ઉંદર, $VII -$ હરણ, $VIII -$ કૂતરા, $IX -$ વાઘ

માસિક ઋતુચક્ર $\quad$ $\quad$ $\quad$ ઋતુકીય ઋતુચક્ર

કયા સજીવનો યુગ્મનજ અર્ધીકરણ પામે છે?

$A-$ ફલન બાદની ધટનાને પશ્વ ફલન કહે છે.

$R-$ અપત્યપ્રસવીમાં યુગ્મનજનો વિકાસ માદા દેહની બહારની બાજુ થાય

બાહ્યફલનનો સૌથી મોટો ગેરફાયદો શું છે?

યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય છે.