મનુષ્યમાં જયારે લીંગી પ્રજનન થાય, ત્યારે ફલનમાં ભાગ લેતાં જન્યુઓ..
દ્વિકીય હોય
એકકીય હોય
એકકીય કે દ્વિકીય હોઈ શકે
રંગસૂત્રોન ધરાવે
ઋતુકીય ઋતુચક્ર અને માસિક ઋતુચક્ર ઘરાવતા પ્રાણીઓને અલગ તારવો.
$I -$ વાંદરા, $II -$ ગાય, $III -$ ઘેટા, $IV -$ એેપ, $V -$ માનવ, $VI -$ ઉંદર, $VII -$ હરણ, $VIII -$ કૂતરા, $IX -$ વાઘ
માસિક ઋતુચક્ર $\quad$ $\quad$ $\quad$ ઋતુકીય ઋતુચક્ર
કયા સજીવનો યુગ્મનજ અર્ધીકરણ પામે છે?
$A-$ ફલન બાદની ધટનાને પશ્વ ફલન કહે છે.
$R-$ અપત્યપ્રસવીમાં યુગ્મનજનો વિકાસ માદા દેહની બહારની બાજુ થાય
બાહ્યફલનનો સૌથી મોટો ગેરફાયદો શું છે?
યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય છે.