ઋતુકીય ઋતુચક્ર અને માસિક ઋતુચક્ર ઘરાવતા પ્રાણીઓને અલગ તારવો.
$I -$ વાંદરા, $II -$ ગાય, $III -$ ઘેટા, $IV -$ એેપ, $V -$ માનવ, $VI -$ ઉંદર, $VII -$ હરણ, $VIII -$ કૂતરા, $IX -$ વાઘ
માસિક ઋતુચક્ર $\quad$ $\quad$ $\quad$ ઋતુકીય ઋતુચક્ર
$I, IV, V, VII, IX \quad \quad II, III, VI, VIII$
$I, II, III IV, V, VII \quad \quad \quad VI, VIII, IX$
$I, IV, V \quad \quad \quad \quad II, III, VI, VII, VIII, IX$
$II, III, VI, VIII \quad \quad \quad I, IV, V, VII, IX$
અમુક સજીવો જેવા કે ....$A$....., .....$B$..., ....$C$..... અને ...$D$.... માં ફલન થયા વગર માદા જન્ય વિકાસ પામી નવા દેહમાં પરિણમે છે.
$A- B- C- D$
કઈ વનસ્પતિમાં બાર વર્ષે એકવાર પુષ્પ સર્જન થાય છે?
સૌથી વધુ રંગસુત્ર ધરાવતો સજીવ કયો છે?
શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?
જો વનસ્પતિ પર માત્ર પુંકેસરીય પુષ્પ જોવા મળે તો તેને શું કહેવાય?