એક બંધ પાત્રમાં રહેલા આદર્શ વાયુનું દબાણ અને તાપમાન અનુક્રમે $720 \, kPa$ અને $40^\circ C$ છે. જો વાયુનો $\frac{1}{4}$ ભાગ પાત્રમાંથી બહાર કાઢવામાં આવે અને બાકી રહેલા વાયુનું તાપમાન વધારીને $353^\circ C$ કરવામાં આવે,તો વાયુનું અંતિમ દબાણ ....... $kPa$ થશે.

  • A
    $1440$
  • B
    $1080$
  • C
    $720$
  • D
    $540$

Explore More

Similar Questions

બંધ નળાકારમાં $3.23 \ kPa$ ના દબાણે ભરેલા ચોક્કસ દળના વાયુનું તાપમાન $50^{\circ} C$ છે. હવે વાયુને તેના નિરપેક્ષ તાપમાન કરતા બમણું તાપમાન થાય ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. તો નવું દબાણ . . . . . . $Pa$ થશે.

ત્રણ અલગ-અલગ ઘનતા $\rho_1, \rho_2, \rho_3$ ધરાવતા આદર્શ વાયુનો $P-T$ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. નીચેનામાંથી કયું સાચું છે?

એક આદર્શ વાયુને $V$ કદના પાત્રમાં $P$ દબાણે રાખવામાં આવ્યો છે. તેને $v$ સ્ટ્રોક કદ ધરાવતા પંપનો ઉપયોગ કરીને પાત્રમાંથી બહાર કાઢવામાં આવે છે. પંપના $n$ સ્ટ્રોક પછી પાત્રમાં અંતિમ દબાણ કેટલું હશે? (ધારો કે તાપમાન અચળ રહે છે.)

ગે-લ્યુસેકનો નિયમ જણાવો.

એક બોટલમાં વાતાવરણીય દબાણે હવા ભરવામાં આવે છે અને તેને $35^{\circ}C$ તાપમાને બૂચ (cork) મારવામાં આવે છે. જો બૂચ $3$ વાતાવરણીય દબાણે બહાર નીકળી શકતું હોય,તો બૂચને દૂર કરવા માટે બોટલને કેટલા તાપમાન સુધી ગરમ કરવી જોઈએ? ($^{\circ}C$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo