જ્યારે રોકેટને પૃથ્વીની સપાટીથી $32 \ km$ ની ઊંચાઈ પર લઈ જવામાં આવે ત્યારે તેના વજનમાં થતો ટકાવારી ઘટાડો $.....\%$ હશે.
(પૃથ્વીની ત્રિજ્યા $= 6400 \ km$)

  • A
    $1$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $0.5$

Explore More

Similar Questions

પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ નું મૂલ્ય સપાટી પરના મૂલ્ય કરતા અડધું હશે? ($R =$ પૃથ્વીની ત્રિજ્યા)

$m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ લઈ જતાં તેનું વજન $1\%$ ઘટે છે. જો આ પદાર્થને ખાણમાં $h$ ઊંડાઈએ લઈ જવામાં આવે,તો તેનું વજન

Difficult
View Solution

પૃથ્વીની સપાટીથી $10 \, km$ ની ઊંચાઈએ ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતા પ્રવેગનું મૂલ્ય શોધો.

પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ $g$ નું મૂલ્ય $200 \ km$ ઊંડી ખાણમાં હોય તેટલું જ હોય છે?

એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $72 \, N$ છે. જ્યારે તેને પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય તેવી $h = 2R$ ઊંચાઈ પર લઈ જવામાં આવે,ત્યારે તેનું વજન ........ $N$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo