$300 \, K$ તાપમાને રુધિરનું અભિસરણ દબાણ $7.47 \, bar$ છે. દર્દીને નસ વાટે ગ્લુકોઝ આપવા માટે,તે રુધિર સાથે આઈસોટોનિક (સમઅભિસારી) હોવું જોઈએ. ગ્લુકોઝના દ્રાવણની સાંદ્રતા $g \, L^{-1}$ માં $......$ છે. (ગ્લુકોઝનું આણ્વીય દળ $= 180 \, g \, mol^{-1}$,$R = 0.083 \, L \, bar \, K^{-1} \, mol^{-1}$) (નજીકનો પૂર્ણાંક)

  • A
    $11$
  • B
    $33$
  • C
    $54$
  • D
    $44$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અર્ધપારગમ્ય પટલ (semipermeable membrane) તરીકે વપરાતું નથી?

વિધાન $(A)$: રક્તકણોને ક્ષારયુક્ત પાણીમાં મૂકવામાં આવે ત્યારે તે સંકોચાઈ જાય છે.
કારણ $(R)$: કોષરસસ્તર ક્ષારયુક્ત પાણીમાં ઓગળી જાય છે.

માનવ રક્તનું સરેરાશ અભિસરણ દબાણ $37\ ^oC$ તાપમાને $7.8 \ bar$ છે. રક્ત પ્રવાહમાં ઉપયોગમાં લઈ શકાય તેવા જલીય $NaCl$ દ્રાવણની સાંદ્રતા ($mol/L$ માં) કેટલી હશે?

પોલીમરના આણ્વીય દળના માપન માટે કયો સંખ્યાત્મક ગુણધર્મ સૌથી વધુ યોગ્ય છે?

. . . . . . દ્રાવણ રક્તકણની અંદરના પ્રવાહીના સંદર્ભમાં હાઈપરટોનિક (અતિપરાસરી) છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo