વિધાન $(A)$: રક્તકણોને ક્ષારયુક્ત પાણીમાં મૂકવામાં આવે ત્યારે તે સંકોચાઈ જાય છે.
કારણ $(R)$: કોષરસસ્તર ક્ષારયુક્ત પાણીમાં ઓગળી જાય છે.

  • A
    $(A)$ અને $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે
  • B
    $(A)$ અને $(R)$ બંને સાચા છે,પરંતુ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી
  • C
    $(A)$ સાચું છે પરંતુ $(R)$ ખોટું છે
  • D
    $(A)$ ખોટું છે પરંતુ $(R)$ સાચું છે

Explore More

Similar Questions

$298 \, K$ તાપમાને,$0.01 \, M$ અને $0.001 \, M$ સાંદ્રતા ધરાવતા પદાર્થના બે દ્રાવણોના અભિસરણ દબાણનો ગુણોત્તર કેટલો થાય?

$150\,^{\circ}C$ તાપમાને કેન સુગરના $5\%$ દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) ......... $atm$ છે. (કેન સુગરનું આણ્વીય દળ $= 342$)

. . . . . . દ્રાવણ રક્તકણની અંદરના પ્રવાહીના સંદર્ભમાં હાઈપરટોનિક (અતિપરાસરી) છે.

$300 \ K$ તાપમાને,$6 \ g$ યુરિયાને $500 \ mL$ પાણીમાં ઓગાળવામાં આવે છે. પરિણામી દ્રાવણનું અભિસરણ દબાણ ($atm$ માં) કેટલું હશે? $(R=0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1})$ $(C=12; N=14; O=16; H=1)$

નીચેનામાંથી કઈ જોડીના દ્રાવણો સમાન તાપમાને આઈસોટોનિક (સમઅભિસારી) હોવાની અપેક્ષા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo