$T$ તાપમાને $2$ $pH$ ધરાવતા $0.5 \ M$ $CH_3COOH$ ના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ . . . . . . છે. ($RT$ માં)

  • A
    $0.51$
  • B
    $1.02$
  • C
    $0.051$
  • D
    $0.102$

Explore More

Similar Questions

પીવાના પાણીમાં કેટલાક ક્ષારની અશુદ્ધિઓ ઓગળેલી હોય છે. જ્યારે આ દ્રાવણને ખુલ્લા પાત્રમાં ગરમ કરવામાં આવે છે,ત્યારે વરાળ બને છે અને ધીમે ધીમે અલગ થાય છે. આ પ્રક્રિયામાં બાકી રહેલા દ્રાવણનું ઠારબિંદુ અને અભિસરણ દબાણ સતત

યુરિયા અને $Al_2(SO_4)_3$ ના $0.1 \ M$ દ્રાવણો માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે? $(a)$ યુરિયા માટે $i$ નું મૂલ્ય $1$ અને $Al_2(SO_4)_3$ માટે $i$ નું મૂલ્ય $5$ છે. $(b)$ $Al_2(SO_4)_3$ ઉત્કલનબિંદુમાં ઉન્નયન વધારે ધરાવે છે. $(c)$ $Al_2(SO_4)_3$ ઠારબિંદુમાં અવનયન વધારે ધરાવે છે. $(d)$ યુરિયા બાષ્પદબાણ વધારે ધરાવે છે.

બેકમેન થર્મોમીટરનો ઉપયોગ શેને માપવા માટે થાય છે?

એક જલીય દ્રાવણ $-2.55 \ ^oC$ તાપમાને થીજી જાય છે. તેનું ઉત્કલનબિંદુ $^oC$ માં કેટલું હશે?
[$K_b(H_2O) = 0.52 \ K \ kg \ mol^{-1}, K_f(H_2O) = 1.86 \ K \ kg \ mol^{-1}$]

એક સિલિન્ડર જેમાં આદર્શ વાયુ ($1.0 \; dm^{3}$ માં $0.1 \; mol$) રહેલો છે,તે તેના ઠારબિંદુએ ઇથિલિન ગ્લાયકોલના $0.5 \; m$ (મોલાલ) જલીય દ્રાવણના મોટા જથ્થા સાથે તાપીય સંતુલનમાં છે. જો સ્ટોપર $S_{1}$ અને $S_{2}$ (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) અચાનક દૂર કરવામાં આવે,તો સંતુલન પ્રાપ્ત થયા પછી વાયુનું કદ લિટરમાં ............ $litre$ થશે.
(આપેલ છે: $K_{f}$ (પાણી) $= 2.0 \; K \; kg \; mol^{-1}$,$R = 0.08 \; dm^{3} \; atm \; K^{-1} \; mol^{-1}$,પાણીનું ઠારબિંદુ $= 273 \; K$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo