એક જલીય દ્રાવણ $-2.55 \ ^oC$ તાપમાને થીજી જાય છે. તેનું ઉત્કલનબિંદુ $^oC$ માં કેટલું હશે?
[$K_b(H_2O) = 0.52 \ K \ kg \ mol^{-1}, K_f(H_2O) = 1.86 \ K \ kg \ mol^{-1}$]

  • A
    $107.0$
  • B
    $100.6$
  • C
    $100.1$
  • D
    $100.7$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$0.01 \, m \, NaCl$ ના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $0.37^o C$ છે. તો $0.02 \, m$ યુરિયાના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો ..... $^o C$ થાય.

નીચેના વિધાનોની સત્યતા ચકાસો.
$(A)$ $0.1 \ M \ NaCl$ અને $0.1 \ M$ યુરિયા માટે પાણીના ઉત્કલનબિંદુમાં થતો વધારો સમાન હશે.
$(B)$ એઝિયોટ્રોપિક મિશ્રણો તેમની રચનામાં ફેરફાર કર્યા વિના ઉકળે છે.
$(C)$ આસૃતિ હંમેશા હાઈપરટોનિકથી હાઈપોટોનિક દ્રાવણ તરફ થાય છે.
$(D)$ $4.09 \ M$ મોલારિટી ધરાવતા $32 \% \ H_2SO_4$ દ્રાવણની ઘનતા આશરે $1.26 \ g \ mL^{-1}$ છે.
$(E)$ જ્યારે $KI$ દ્રાવણને સિલ્વર નાઈટ્રેટ દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે ઋણ વીજભારિત સોલ મળે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ના $1 \ m$ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $3 \ K$ છે. સમાન દ્રાવકમાં $A$ ના $2 \ m$ દ્રાવણ માટે ઠારબિંદુમાં અવનયન $6 \ K$ છે. $K_{b}$ અને $K_{f}$ નો ગુણોત્તર એટલે કે $K_{b} / K_{f}$ એ $1 : X$ છે. $X$ નું મૂલ્ય [નજીકનો પૂર્ણાંક] શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo