વિધાન : નિવસનતંત્રમાં એકસાથે અસ્તિત્વ ધરાવતી આહાર શૃંખલાઓના જાળાને આહારજાળ કહેવામાં આવે છે.
કારણ : સમડી (kite) જેવું પ્રાણી આહારજાળનો ભાગ બની શકતું નથી.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

પરિસ્થિતિકીય તંત્ર (ecosystem) માટેનું પ્રેરક બળ કયું છે?

જો આહાર શૃંખલામાં સિંહનો જૈવભાર $10 \ kg$ હોય,તો ઉત્પાદકોનો જૈવભાર આશરે ...... $kg$ હોય.

વનસ્પતિઓ દ્વારા $PAR$ (પ્રકાશસંશ્લેષી સક્રિય વિકિરણ) કેટલા ટકા શોષાય છે?

જો ઉત્પાદકોના સ્તરે $20 \, J$ ઊર્જાનો સંગ્રહ થયો હોય,તો નીચે આપેલી આહારશૃંખલામાં મોરને કેટલી ઊર્જા પ્રાપ્ત થશે ($, J$ માં)?
વનસ્પતિ $\to$ ઉંદર $\to$ સાપ $\to$ મોર

ગ્રેઝિંગ ફૂડ ચેઈન (ચરાણ આહાર શૃંખલા) માં પોષક સ્તરોની સંખ્યા મર્યાદિત હોય છે કારણ કે ઉર્જાનું સ્થળાંતર . . . . . . % ને અનુસરે છે. ($%$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo