આંતર-આયનીય આકર્ષણ કોની આંતરક્રિયા પર આધાર રાખે છે?

  • A
    દ્રાવ્ય-દ્રાવ્ય
  • B
    દ્રાવક-દ્રાવક
  • C
    વીજભાર (charges)
  • D
    આણ્વિય ગુણધર્મો

Explore More

Similar Questions

વધારે ઊંચાઈ પર,પાણીનું ઉત્કલનબિંદુ $95\,^oC$ છે. દ્રાવણનું ઉત્કલનબિંદુ $100\,^oC$ સુધી વધારવા માટે $1\,kg$ પાણીમાં ઉમેરવામાં આવતા $NaCl$ નો જથ્થો $(K_b = 0.52\,K\,kg\,mol^{-1})$ ($NaCl$ નું $90\%$ આયનીકરણ ધારો) .......... $g$ છે.

$1 \ kg$ નિસ્યંદિત પાણીમાં $0.0112 \ g$ $CaCl_2$ ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે છે. જો પાણીનો મોલલ અવનયન અચળાંક $(K_f)$ $2 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવણના ઠારણ બિંદુમાં થતું અવનયન કેટલું હશે? ($CaCl_2$ નું $100\%$ આયનીકરણ ધારતા)

જો $1$ મોલ દ્રાવ્યનું આયનીકરણ થઈને $n$ સંખ્યામાં આયનો મળે,તો આયનીકરણ અંશ $\alpha$ એ વાન્ટ હોફ અવયવ $i$ ના સંદર્ભમાં શું થાય?

નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

નીચેનામાંથી કઈ જોડ સમાન ઠારબિંદુ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo