$1 \ kg$ નિસ્યંદિત પાણીમાં $0.0112 \ g$ $CaCl_2$ ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે છે. જો પાણીનો મોલલ અવનયન અચળાંક $(K_f)$ $2 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવણના ઠારણ બિંદુમાં થતું અવનયન કેટલું હશે? ($CaCl_2$ નું $100\%$ આયનીકરણ ધારતા)

  • A
    $0.0006$
  • B
    $0.0002$
  • C
    $0.002$
  • D
    $0.003$

Explore More

Similar Questions

પોટેશિયમ ફેરોસાયનાઈડના જલીય દ્રાવણમાં ક્ષારના વિયોજનની માત્રા $80\%$ છે,તો વોન્ટ હોફ અવયવનું મૂલ્ય કેટલું થશે?

$0.1 \ M$ મોનોબેઝિક એસિડનું $pH$ મૂલ્ય $2$ છે. તો આપેલ તાપમાન $T \ K$ પર તેનું અભિસરણ દબાણ કેટલું હશે ($RT$ માં)?

જો પાણીમાં નીચેના પૈકીના $1 \ M$ દ્રાવણનું $O.P.$ (અભિસરણ દબાણ) માપી શકાય,તો કયું દ્રાવણ મહત્તમ $O.P.$ દર્શાવશે?

જ્યારે સાંદ્રતા $0.1 \, M$ હોય ત્યારે નીચેનામાંથી કયા દ્રાવણમાં ઠારણ બિંદુમાં મહત્તમ અવનયન જોવા મળશે?

કયા કિસ્સામાં રાઉલ્ટનો નિયમ લાગુ પડતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo