અંતર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ

  • A
    હંમેશા વાસ્તવિક હોય છે.
  • B
    હંમેશા આભાસી હોય છે.
  • C
    જો વસ્તુ આભાસી હોય તો ચોક્કસપણે વાસ્તવિક હોય છે.
  • D
    જો વસ્તુ વાસ્તવિક હોય તો ચોક્કસપણે આભાસી હોય છે.

Explore More

Similar Questions

$20 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $40 \ cm$ ના અંતરે એક વસ્તુ મૂકવામાં આવી છે. તો રચાતું પ્રતિબિંબ કેવું હશે?

અંતર્ગોળ અરીસાના પ્રયોગમાં,એક વસ્તુને મુખ્ય કેન્દ્રથી ${x_1}$ અંતરે મૂકવામાં આવે છે અને તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્રથી ${x_2}$ અંતરે રચાય છે. તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$200\,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $100\,cm$ ના અંતરે એક વસ્તુ ' $O$ ' મૂકવામાં આવી છે. વસ્તુ $2\,cm/s$ ની ઝડપે અરીસા તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. $10\,s$ પછી અરીસાથી પ્રતિબિંબનું સ્થાન ...... $cm$ પર હશે.

$30 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં ચોથા ભાગનું છે. અરીસાથી વસ્તુનું અંતર કેટલું હશે ($\,cm$ માં)?

$36 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસા વડે વસ્તુના કદ કરતાં ત્રણ ગણું આભાસી પ્રતિબિંબ મેળવવામાં આવે છે. અરીસાથી વસ્તુનું અંતર ........ $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo