$25 \, ^oC$ તાપમાને પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા માટે હેન્રીનો અચળાંક $1 \times 10^5 \, atm$ છે. હવામાં $N_2$ નો મોલ અંશ $0.8$ છે. $25 \, ^oC$ તાપમાને અને $5 \, atm$ દબાણે $10 \, moles$ $H_2O$ માં ઓગળતા $N_2$ ના મોલની સંખ્યા શોધો.

  • A
    $4 \times 10^{-5}$
  • B
    $4 \times 10^{-4}$
  • C
    $4 \times 10^{4}$
  • D
    $5 \times 10^{-5}$

Explore More

Similar Questions

પાણીમાં વાયુની દ્રાવ્યતા શેના પર આધાર રાખે છે?

જો આંશિક દબાણ $0.18 \ atm$ હોય,તો $25^{\circ} C$ તાપમાને પાણીમાં વાયુની દ્રાવ્યતા કેટલી હશે? $(K_{H} = 0.16 \ mol \ dm^{-3} \ atm^{-1})$

$293 \ K$ તાપમાને,મિથેન વાયુને $1 \ L$ પાણીમાં પસાર કરવામાં આવ્યો. મિથેનનું આંશિક દબાણ $1 \ bar$ છે. $1 \ L$ પાણીમાં ઓગળેલા મિથેનના મોલની સંખ્યા શોધો $(K_{H} = 0.4 \ kbar)$

$298 \ K$ તાપમાને પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા માટે હેન્રીના નિયમનો અચળાંક $1.0 \times 10^5 \ atm$ છે. હવામાં $N_2$ નો મોલ અંશ $0.8$ છે. $298 \ K$ તાપમાને અને $5 \ atm$ કુલ દબાણે $10 \ moles$ પાણીમાં દ્રાવ્ય થતા $N_2$ ના મોલની ગણતરી કરો.

વિધાન $(A)$: ઉષ્માશોષક દ્રાવ્યીકરણ પ્રક્રિયા માટે,તાપમાનમાં વધારો લગભગ સંતૃપ્ત દ્રાવણમાં દ્રાવ્યતા વધારે છે.
કારણ $(R)$: સંતૃપ્ત દ્રાવણમાં દ્રાવ્ય થયેલા દ્રાવ્ય અને અદ્રાવ્ય દ્રાવ્ય વચ્ચે ગતિશીલ સંતુલન અસ્તિત્વ ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo