એક પાત્રમાં રહેલા વાયુનું દબાણ $27^{\circ}C$ તાપમાને $20 \ atm$ છે. જો પાત્રમાંથી અડધો વાયુ બહાર કાઢી લેવામાં આવે અને બાકી રહેલા વાયુનું તાપમાન $50^{\circ}C$ જેટલું વધારવામાં આવે,તો પાત્રમાં વાયુનું અંતિમ દબાણ ....... $atm$ થશે.

  • A
    $8.5$
  • B
    $10.8$
  • C
    $11.7$
  • D
    $17$

Explore More

Similar Questions

$P$ દબાણ અને $V$ કદ ધરાવતા વાયુનું તાપમાન $27^{\circ}C$ છે. જો તેનું કદ અચળ રાખીને તાપમાન વધારીને $927^{\circ}C$ કરવામાં આવે,તો તેનું દબાણ કેટલું થશે ($P$ માં)?

જાર $A$ માં રહેલા વાયુનું દબાણ $P$,કદ $V$ અને તાપમાન $T$ છે. બીજા જાર $B$ માં રહેલા વાયુનું દબાણ $2P$,કદ $V/4$ અને તાપમાન $T/4$ છે. તો જાર $A$ અને જાર $B$ માં રહેલા અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?

$30\ m^3$ કદ ધરાવતા એક ખુલ્લા રૂમનું તાપમાન સૂર્યપ્રકાશને કારણે $17^\circ C$ થી વધીને $27^\circ C$ થાય છે. રૂમમાં વાતાવરણીય દબાણ $1 \times 10^5\ Pa$ રહે છે. જો $n_i$ અને $n_f$ એ ગરમ કરતા પહેલા અને પછી રૂમમાં રહેલા અણુઓની સંખ્યા હોય,તો $n_f - n_i$ કેટલું હશે?

સમજાવો કે જ્યારે વાહન લાંબા સમય સુધી ચાલે છે ત્યારે ટાયરની અંદરનું દબાણ શા માટે વધે છે.

વાયુનું કદ $0^{\circ}C$ તાપમાને હોય તેના કરતા બમણું (દબાણ અચળ રહેતા) કયા તાપમાને થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo