બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ શેના પર આધાર રાખે છે?

  • A
    પ્રકાશના કિરણની આવૃત્તિ
  • B
    પ્રકાશના કિરણની તરંગલંબાઈ
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક બહિર્ગોળ લેન્સ વસ્તુ અને પડદાની વચ્ચે ક્યાંક મૂકવામાં આવે છે. વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $x$ છે. જો લેન્સ દ્વારા ઉત્પન્ન થતી મોટવણીનું સંખ્યાત્મક મૂલ્ય $m$ હોય, તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

$1.6$ વક્રીભવનાંક ધરાવતા લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ $12 \ cm$ છે. જ્યારે આ લેન્સને પાણીમાં મૂકવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ શોધો. (પાણીનો વક્રીભવનાંક $1.28$ લો) ($mm$ માં)

એક દ્વિ-બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યાઓ $10 \ cm$ અને $15 \ cm$ છે. તેની કેન્દ્રલંબાઈ $12 \ cm$ છે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

એક પદાર્થ હવામાં બહિર્ગોળ લેન્સ તરીકે અને પાણીમાં અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે,તો તેનો વક્રીભવનાંક કેટલો હશે?

$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની સામે મૂકેલી વસ્તુની મોટવણી $+2$ છે. $-2$ જેટલી મોટવણી મેળવવા માટે,વસ્તુને કેટલા અંતર જેટલી ખસેડવી પડશે.....$cm$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo