પૃથ્વી પરથી નિષ્ક્રમણ વેગ આશરે $11 \, km/s$ છે. પૃથ્વી કરતા બમણી ત્રિજ્યા અને પૃથ્વી જેટલી જ સરેરાશ ઘનતા ધરાવતા ગ્રહ પરથી નિષ્ક્રમણ વેગ ......... $km/s$ છે.

  • A
    $22$
  • B
    $11$
  • C
    $5.5$
  • D
    $15.5$

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવતા પદાર્થ માટે નિષ્ક્રમણ વેગ $11 \ km/s$ છે. જો પદાર્થને શિરોલંબ સાથે $45^o$ ના ખૂણે ફેંકવામાં આવે,તો નિષ્ક્રમણ વેગ ........... $km/s$ થશે.

પૃથ્વી પરના નિષ્ક્રમણ વેગ $(v_e)$ અને એક ગ્રહ પરના નિષ્ક્રમણ વેગ $(v_p)$ નો ગુણોત્તર શોધો,જેની ત્રિજ્યા અને સરેરાશ ઘનતા પૃથ્વી કરતાં બમણી છે.

$m$ દળના એક કણને પૃથ્વીની સપાટી પરથી $u$ વેગ સાથે ઉપર ફેંકવામાં આવે છે। પૃથ્વીનું દળ અને ત્રિજ્યા અનુક્રમે $M$ અને $R$ છે। $G$ એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે અને $g$ એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ છે। કણ પૃથ્વી પર પાછો ન આવે તે માટે $u$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?

પૃથ્વીની સપાટી પરથી એક પદાર્થને શિરોલંબ ઉપરની તરફ ફેંકતા $10 R$ ઊંચાઈ સુધી પહોંચવા માટે જરૂરી પ્રારંભિક વેગ $v_{i}$ ને નિષ્ક્રમણ વેગ $v_{e}$ ના પદમાં $v_{i} = \sqrt{\frac{x}{y}} \times v_{e}$ તરીકે દર્શાવી શકાય છે,જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. $x$ નું મૂલ્ય ...... થશે.

એક ગ્રહની ત્રિજ્યા પૃથ્વી કરતા બમણી છે પરંતુ સરેરાશ ઘનતા પૃથ્વીની સરખામણીમાં $\frac{1}{4}$ ગણી છે. પૃથ્વી પરથી નિષ્ક્રમણ વેગ અને ગ્રહ પરથી નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo