પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવતા પદાર્થ માટે નિષ્ક્રમણ વેગ $11 \ km/s$ છે. જો પદાર્થને શિરોલંબ સાથે $45^o$ ના ખૂણે ફેંકવામાં આવે,તો નિષ્ક્રમણ વેગ ........... $km/s$ થશે.

  • A
    $22$
  • B
    $11$
  • C
    $\frac{11}{\sqrt{2}}$
  • D
    $11\sqrt{2}$

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ ઝડપના $50 \%$ જેટલી ઝડપે છોડવામાં આવેલા રોકેટ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ કેટલી હશે? ($R$ - પૃથ્વીની ત્રિજ્યા)

પૃથ્વી પરથી નિષ્ક્રમણ વેગ આશરે $11 \, km/s$ છે. પૃથ્વી કરતા બમણી ત્રિજ્યા અને પૃથ્વી જેટલી જ સરેરાશ ઘનતા ધરાવતા ગ્રહ પરથી નિષ્ક્રમણ વેગ ......... $km/s$ છે.

$m$ દળના એક કણને પૃથ્વીની સપાટી પરથી $u$ વેગ સાથે ઉપર ફેંકવામાં આવે છે। પૃથ્વીનું દળ અને ત્રિજ્યા અનુક્રમે $M$ અને $R$ છે। $G$ એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે અને $g$ એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ છે। કણ પૃથ્વી પર પાછો ન આવે તે માટે $u$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?

એક રોકેટને પૃથ્વી પરથી એવી રીતે લોન્ચ કરવાનું છે કે તે ક્યારેય પાછું ન આવે. જો $E$ એ રોકેટ લોન્ચર દ્વારા આપવામાં આવતી લઘુત્તમ ઉર્જા હોય,તો જો તે જ રોકેટને ચંદ્રની સપાટી પરથી લોન્ચ કરવાનું હોય તો લોન્ચર પાસે કેટલી લઘુત્તમ ઉર્જા હોવી જોઈએ? ધારો કે પૃથ્વી અને ચંદ્રની ઘનતા સમાન છે અને પૃથ્વીનું કદ ચંદ્રના કદ કરતાં $64$ ગણું છે.

જો $v_e$ એ નિષ્ક્રમણ વેગ (escape velocity) હોય અને $v_0$ એ પૃથ્વીની સપાટીની નજીકની કક્ષામાં રહેલા ઉપગ્રહનો કક્ષીય વેગ (orbital velocity) હોય,તો તેમની વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo