પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ ઉપરની દિશામાં ફેંકવામાં આવતા પદાર્થ માટે નિષ્ક્રમણ વેગ $11.2 \ km/s$ છે. જો પદાર્થને શિરોલંબ સાથે $45^o$ ના ખૂણે ફેંકવામાં આવે,તો નિષ્ક્રમણ વેગ ......... $km/s$ હશે.

  • A
    $11.2 / \sqrt{2}$
  • B
    $11.2 \sqrt{2}$
  • C
    $22.4$
  • D
    $11.2$

Explore More

Similar Questions

એક ગોળાકાર સમાન ગ્રહ તેની ધરી પર ફરી રહ્યો છે. તેના વિષુવવૃત્ત પરના એક બિંદુનો વેગ $V$ છે. ગ્રહના તેની ધરી પરના પરિભ્રમણને કારણે,વિષુવવૃત્ત પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ એ ધ્રુવો પરના $g$ કરતા $1/2$ ગણો છે. ગ્રહ પરના કણનો નિષ્ક્રમણ વેગ $V$ ના સ્વરૂપમાં શોધો.

Difficult
View Solution

$R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહની સપાટી પરથી એક પદાર્થને તે ગ્રહના નિષ્ક્રમણ વેગ કરતાં અડધા વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તો પદાર્થ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

પૃથ્વી માટે નિષ્ક્રમણ વેગ $v_e$ છે. એક ગ્રહ કે જેની ત્રિજ્યા પૃથ્વી કરતા ચાર ગણી અને ઘનતા પૃથ્વી કરતા નવ ગણી છે,તો તેનો નિષ્ક્રમણ વેગ કેટલો હશે ($,v_e$ માં)?

એક ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં છ ગણું છે. ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં બમણી છે. જો પૃથ્વી પરથી નિષ્ક્રમણ વેગ $V_{e}$ હોય,તો ગ્રહ પરથી નિષ્ક્રમણ વેગ કેટલો હશે?

એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. $m$ દળનો એક પદાર્થ ઉપગ્રહમાંથી એવી રીતે બહાર ફેંકવામાં આવે છે કે તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાંથી મુક્ત થઈ જાય. બહાર ફેંકતી વખતે,પદાર્થની ગતિઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo