એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. $m$ દળનો એક પદાર્થ ઉપગ્રહમાંથી એવી રીતે બહાર ફેંકવામાં આવે છે કે તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાંથી મુક્ત થઈ જાય. બહાર ફેંકતી વખતે,પદાર્થની ગતિઊર્જા કેટલી હશે?

  • A
    $2mv^2$
  • B
    $mv^2$
  • C
    $\frac{1}{2}mv^2$
  • D
    $\frac{3}{2}mv^2$

Explore More

Similar Questions

$6 \times 10^{24} \,kg$ $\text{દળને એક નક્કર ગોળાના સ્વરૂપમાં એવી રીતે સંકુચિત કરવામાં આવે છે કે તેની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ } 3 \times 10^4 \,ms^{-1} \text{ થાય. તો ગોળાની ત્રિજ્યા કેટલી હશે } (km \text{ માં)? (સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક } G = 6.66 \times 10^{-11} \,N \,m^2 \,kg^{-2})$

પૃથ્વી અને ચંદ્રના દળ અને ત્રિજ્યા અનુક્રમે $M_1, R_1$ અને $M_2, R_2$ છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $d$ છે. $m$ દળના કણને બંને કેન્દ્રોની વચ્ચેના મધ્યબિંદુથી કેટલી લઘુત્તમ ઝડપે ફેંકવો જોઈએ જેથી તે અનંત સુધી પલાયન કરી શકે?

Difficult
View Solution

પૃથ્વી પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ $11.2 \,km/s$ છે. જો કોઈ ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા એક-તૃતીયાંશ અને દળ પૃથ્વીના દળ કરતા એક-ષષ્ઠમાંશ હોય, તો તે ગ્રહ પરથી નિષ્ક્રમણ વેગ કેટલો હશે ($\,km/s$ માં)?

જ્યારે ઉપગ્રહ-ગ્રહ તંત્રની કુલ ઉર્જા ધન હોય,ત્યારે ઉપગ્રહ .......

બે ગ્રહો $A$ અને $B$ ની દ્રવ્યની ઘનતા સમાન છે. જો $A$ ની ત્રિજ્યા $B$ કરતા બમણી હોય,તો નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર $\frac{V_A}{V_B}$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo