સંયોજન $A$ ના વિઘટન માટે સમીકરણ $k = (6.5 \times 10^{12} \, s^{-1}) e^{-26000 \, K / T}$ અનુસરવામાં આવે છે. પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા $..... \, kJ \, mol^{-1}$ છે. [નજીકનો પૂર્ણાંક] (આપેલ છે: $R = 8.314 \, J \, K^{-1} \, mol^{-1}$)

  • A
    $216$
  • B
    $2160$
  • C
    $26$
  • D
    $674$

Explore More

Similar Questions

પ્રક્રિયા દરના સંઘાતવાદ (collision theory) મુજબ:

$27^{\circ}C$ તાપમાને ઉદ્દીપકની હાજરીમાં,પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $10 \ kJ \ mol^{-1}$ જેટલી ઘટે છે. $\frac{k(\text{catalysed})}{k(\text{uncatalysed})}$ નો લઘુગણક ગુણોત્તર કેટલો થાય? (ધારો કે બંને પ્રક્રિયાઓ માટે આવૃત્તિ અવયવ સમાન છે)

તાપમાન વધવાની સાથે રાસાયણિક પ્રક્રિયાના વેગ અચળાંકમાં થતો વધારો નીચેનામાંથી કયા કારણ(ઓ) ને લીધે છે?

$A_2 + B_2 \rightleftharpoons 2AB$ પ્રક્રિયા માટે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $180 \, kJ \, mol^{-1}$ અને $200 \, kJ \, mol^{-1}$ છે. ઉદ્દીપકની હાજરીમાં,બંને (પુરોગામી અને પ્રતિગામી) પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જામાં $100 \, kJ \, mol^{-1}$ નો ઘટાડો થાય છે. તો ઉદ્દીપકની હાજરીમાં $(A_2 + B_2 \rightarrow 2AB)$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H)$ $kJ \, mol^{-1}$ માં કેટલો થશે?

તેવું જાણવા મળ્યું છે કે રાસાયણિક પ્રક્રિયા માટે તાપમાનમાં $9 \, K$ નો વધારો થવાથી વેગ અચળાંક બમણો થાય છે. જો પ્રક્રિયા $300 \, K$ તાપમાને થતી હોય,તો સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય $...... \, kJ \, mol^{-1}$ મળે છે. [નજીકનો પૂર્ણાંક]
(આપેલ છે: $\ln 10 = 2.3, R = 8.3 \, J \, K^{-1} \, mol^{-1}, \log 2 = 0.30$ )

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo