તાપમાન વધવાની સાથે રાસાયણિક પ્રક્રિયાના વેગ અચળાંકમાં થતો વધારો નીચેનામાંથી કયા કારણ(ઓ) ને લીધે છે?

  • A
    તાપમાન વધવાની સાથે પ્રક્રિયક અણુઓ વચ્ચેની અથડામણોની સંખ્યા વધે છે
  • B
    તાપમાન વધવાની સાથે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટે છે
  • C
    તાપમાન વધવાની સાથે પ્રક્રિયક અણુઓની સાંદ્રતા વધે છે
  • D
    તાપમાન વધવાની સાથે સક્રિયકરણ ઉર્જા પ્રાપ્ત કરતા પ્રક્રિયક અણુઓની સંખ્યા વધે છે

Explore More

Similar Questions

Arrhenius સમીકરણને $ln \, k = -\frac{E_a}{RT} + ln \, A$ સ્વરૂપમાં લખો.

વિધાન : જો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા શૂન્ય હોય,તો તાપમાનની વેગ અચળાંક પર કોઈ અસર થશે નહીં.
કારણ : સક્રિયકરણ ઊર્જા જેટલી ઓછી,તેટલી પ્રક્રિયા ઝડપી.

પ્રક્રિયાનો તાપમાન ગુણાંક એટલે શું?

જો આપણે આર્હેનિયસ સમીકરણ દ્વારા $\log \, K$ અને $\frac{1}{T}$ વચ્ચે આલેખ દોરીએ,તો ઢાળ (slope) શું મળે?

પ્રક્રિયા $2HI_{(g)} \to H_{2_{(g)}} + I_{2_{(g)}}$ માટે સક્રિયકરણ ઉર્જા $600 \ K$ તાપમાને $200 \ kJ \ mol^{-1}$ છે. સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા તેનાથી વધુ ઉર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓનો અંશ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo