પ્રક્રિયા દરના સંઘાતવાદ (collision theory) મુજબ:

  • A
    પ્રક્રિયકો વચ્ચેનો દરેક સંઘાત રાસાયણિક પ્રક્રિયામાં પરિણમે છે.
  • B
    પ્રક્રિયાનો દર અણુઓના વેગના પ્રમાણમાં હોય છે.
  • C
    વાયુમય કલામાં થતી તમામ પ્રક્રિયાઓ શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ છે.
  • D
    પ્રક્રિયાનો દર સંઘાત આવૃત્તિ (collision frequency) ના સીધા પ્રમાણમાં હોય છે.

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા આપવામાં આવે છે:
$\ln k = 33.24 - \frac{2.0 \times 10^{4} \, K}{T}$
પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા $... \, kJ \, mol^{-1}$ દ્વારા આપવામાં આવે છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે: $R = 8.3 \, J \, K^{-1} \, mol^{-1}$)

જ્યારે પ્રક્રિયાનું તાપમાન $27\,^{\circ}C$ થી વધારીને $57\,^{\circ}C$ કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે,તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા (activation energy) ....... $k\,cal$ હશે.

એક ચોક્કસ પ્રક્રિયા માટે પ્રથમ ક્રમનો વેગ અચળાંક $727 \ ^oC$ તાપમાને $1.667 \times 10^{-6} \ s^{-1}$ થી વધીને $1571 \ ^oC$ તાપમાને $1.667 \times 10^{-4} \ s^{-1}$ થાય છે. આપેલ તાપમાનના ગાળામાં સક્રિયકરણ ઉર્જા અચળ રહે છે તેમ ધારીને $1150 \ ^oC$ તાપમાને વેગ અચળાંક શોધો. [આપેલ છે : $log \ 19.9 = 1.299$ ]

જો પ્રક્રિયા માટે તાપમાન ગુણાંકની વ્યાખ્યા $27^{\circ} C$ અને $37^{\circ} C$ વચ્ચેની પ્રક્રિયા માટે સાચી હોય,તો $kJ \cdot mol^{-1}$ માં પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા (activation energy) કેટલી હશે?

એક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા (activation energy) ગણો,જેનો વેગ અચળાંક તાપમાન $300 \ K$ થી વધારીને $600 \ K$ કરવાથી બમણો થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo