$\frac{d N}{d t}=r N\left[\frac{K-N}{K}\right]$ સમીકરણ વિહુર્સ્ટ-પર્લ સંભાવ્ય વૃદ્ધિનું છે. આ સમીક૨ણામાં $K$ દર્શાવે છે :
જૈવિક ક્ષમતા (બાયોટિક પોટેન્શિયલ)
વહનક્ષમતા
વસ્તીગીચતા
પ્રાક્રૃતિક વધારાનો આંતરિક દર
એક જીવવિજ્ઞાનીએ ઉંદરોની જન્મ સમયની વસતિનો અભ્યાસ કર્યો. તેણે જોયું કે અંદાજિત જન્મ $250$, અંદાજિત મૃત્યુ $240, 20$ ઉંદર અંતઃસ્થળાંતરિત થયા અને $30$ ઉંદરે વસતિમાં બર્હિસ્થળાંતરિત .થાય તો કુલ વધારો વસતિમાં કેટલો થયો ?
લોજીસ્ટીક મૉડલને અનુસરીને વસ્તીનો વૃદ્ધિ દર શૂન્યને બરોબર ક્યારે થશે ? લોજીસ્ટીક મૉડલ આપેલ સમીકરણ : $dN|dt = rN(1 -N/k)$
વિધાનઃ મૃત્યુ એ સજીવના જીવનચક્રમાં અગત્યનું છે.
કારણઃ- તે તત્વોનું પર્યાવરણમાં પુનઃચક્રણમાં મદદ કરે છે.
કઈ લાક્ષણીકતા વસ્તીમાં વધારો કરવા માટે જવાબદાર છે ?
સંભાવ્ય વૃદ્ધિ સમજાવો.