અંગ્રેજ વૈજ્ઞાનિક જેણે ઓરિજીન ઓફ લાઈફ પર કામ કર્યું છે અને જે ભારતમાં સ્થાયી થયા?
એ.આઈ. ઓપેરીન
$J. B. S.$ હાર્લ્ડન
લુઈસ પાશ્ચર
વાન હેલ્મોન્ટ
ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત ........ દ્વારા આપવામાં આવ્યો.
નીચે આપેલ કયું જાતિ માટે અસત્ય છે ?
સીલના ફલિપર્સ રૂપાંતરિત .......છે.
નિર્જીવ પદાર્થોમાથી જીવનનો ઉદ્ભવ એ ઓળખવામાં આવે છે
તે સરીસૃપોનો યુગ પણ કહેવાય છે?