નીચે આપેલ કયું જાતિ માટે અસત્ય છે ?
જાતિનાં સભ્યો આંતરપ્રજનન કરી શકે છે.
જાતિનાં સભ્યોમાં વિવિધતા જોવા મળે છે.
પ્રત્યેક જાતિ બીજી અન્ય જાતિઓથી પ્રજનનની રીતે અલગ હોય છે.
એક જ જાતિની વસતી વચ્ચે જનીનપ્રવાહ જોવા મળતો નથી.
વસ્તીમાં ફેરફારો જો તક દ્વારા પ્રાપ્ત થતા હોય તો તેને ..... કહે છે.
જીવનના ઉદ્દભવ માટેની ખૂબ અગત્યની પરિસ્થિતિ તેની હાજરી.
કોણે આદિ અથવા પ્રાથમિક સમુદ્રના કલિલમય કણોને કોએસર્વેટસ કહ્યા?
............. હોવું તે ઓર્ગેનિક ઇવોલ્યુશનની તરફેણનો અગત્યનો પુરાવો છે.
મોટા ભાગના ઉત્પરિવર્તન વધારે અવળી અસરો શેની પર ધરાવે છે?