પૃથ્વીને $R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતો ગોળો માનવામાં આવે છે,જેનો પરિભ્રમણ સમયગાળો $T$ છે. તેની પરિભ્રમણ ધરીને અનુલક્ષીને પૃથ્વીનું કોણીય વેગમાન કેટલું હશે?

  • A
    $\frac{2 \pi MR^2}{5 T}$
  • B
    $\frac{4 \pi MR^2}{5 T}$
  • C
    $\frac{MR^2 T}{2 \pi}$
  • D
    $\frac{MR^2 T}{4 \pi}$

Explore More

Similar Questions

એક કણનું સ્થાન $\vec r = (\hat i + 2\hat j - \hat k)$ દ્વારા અને તેનું વેગમાન $\vec p = (3\hat i + 4\hat j - 2\hat k)$ દ્વારા આપવામાં આવે છે. કોણીય વેગમાન કોને લંબ છે?

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા એક સમાન સળિયાના એક છેડે કાટખૂણે આઘાત $J$ લગાડવામાં આવે છે. જો બીજો છેડો $V$ ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે,તો આઘાતનું મૂલ્ય કેટલું હશે?

કોઈ પદાર્થનું કોણીય વેગમાન એ નીચેનામાંથી કોનો ગુણાકાર છે?

સાબિત કરો કે અચળ વેગથી ગતિ કરતા એક કણનું કોઈપણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે.

એક કણ $x-$ અક્ષને સમાંતર સુરેખ રેખા પર અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. ઉગમબિંદુની સાપેક્ષે તેનો કોણીય વેગમાન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo