પૃથ્વીને $V$ કદ અને $A$ પૃષ્ઠફળ ધરાવતો એક વિદ્યુતભારીત સુવાહક ગોળો માનવામાં આવે છે. મુક્ત અવકાશમાં પૃથ્વીનું કેપેસીટન્સ કેટલું હશે? ($\epsilon_{0} =$ મુક્ત અવકાશની પરમિટિવિટી)

  • A
    $12 \pi \epsilon_{0} \frac{V}{A}$
  • B
    $4 \pi \epsilon_{0} \frac{V}{A}$
  • C
    $2 \pi \epsilon_{0} \frac{V}{A}$
  • D
    $8 \pi \epsilon_{0} \frac{V}{A}$

Explore More

Similar Questions

$NTP$ પર હવાની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ $3 \times 10^6 \, V/m$ છે. $3 \, m$ ત્રિજ્યા ધરાવતા ગોળાકાર વાહકને આપી શકાતો મહત્તમ વિદ્યુતભાર કેટલો છે?

જો ગોળાનો પરિઘ $3 \ m$ હોય,તો પાણીમાં ગોળાનું કેપેસિટન્સ કેટલું થાય ($pF$ માં)? (પાણીનો ડાયઇલેક્ટ્રિક અચળાંક = $80$)

સ્ટ્રેટોસ્ફિયર પૃથ્વી માટે વાહક સ્તર તરીકે કાર્ય કરે છે. જો સ્ટ્રેટોસ્ફિયર પૃથ્વીની સપાટીથી $50 \ km$ સુધી વિસ્તરેલું હોય,તો પૃથ્વીની સપાટી અને સ્ટ્રેટોસ્ફિયર વચ્ચે રચાતા ગોળીય કેપેસિટરનું કેપેસિટન્સ $F$ માં ગણો. પૃથ્વીની ત્રિજ્યા $6400 \ km$ લો.

$C$ કેપેસિટન્સ ધરાવતા $8$ નાના ટીપાં ભેગા મળીને એક મોટું ટીપું બનાવે છે. મોટા ટીપાનું કેપેસિટન્સ ........ $C$ થશે.

એક ગોલીય કેપેસિટર પાસે $5 \text{ cm}$ ત્રિજ્યાનો બહારનો ગોળો અને $2 \text{ cm}$ ત્રિજ્યાનો અંદરનો ગોળો છે. જ્યારે અંદરનો ગોળો અર્થિંગ કરવામાં આવે છે,ત્યારે તેની કેપેસિટન્સ $C_1$ છે અને જ્યારે બહારનો ગોળો અર્થિંગ કરવામાં આવે છે,ત્યારે તેની કેપેસિટન્સ $C_2$ છે. તો $\frac{C_1}{C_2}$ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo