એક આદર્શ વાયુનો પ્રસરણ ગુણાંક તેના સરેરાશ મુક્ત પથ અને સરેરાશ ઝડપના પ્રમાણમાં હોય છે. એક આદર્શ વાયુનું નિરપેક્ષ તાપમાન $4$ ગણું વધારવામાં આવે છે અને તેનું દબાણ $2$ ગણું વધારવામાં આવે છે. પરિણામે,આ વાયુનો પ્રસરણ ગુણાંક $x$ ગણો વધે છે. $x$ નું મૂલ્ય છે

  • A
    $4$
  • B
    $5$
  • C
    $8$
  • D
    $9$

Explore More

Similar Questions

જો અચળ તાપમાને વાયુનું વિસ્તરણ થાય,તો...

નિશ્ચિત દબાણે વાયુની સંપાત આવૃત્તિ $(Z)$....... થશે.

અચળ કદ પર,વાયુના નિશ્ચિત મોલ માટે,તાપમાનમાં વધારો થવાથી વાયુનું દબાણ વધે છે કારણ કે:

એક મોલ આદર્શવાયુની આંતરિક ઉર્જા કેટલી હોય છે?

$400 \ K$ તાપમાને $0.40 \ mol$ $Ar$ ની કુલ ગતિજ ઉર્જા $0.30 \ mol$ $He$ ની કુલ ગતિજ ઉર્જા જેટલી કયા તાપમાને થશે ($K$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo