$5$ $p.c.p.a.$ ના દરે $2$ વર્ષ પછી મુદલ પર મળતા સાદા વ્યાજ $(S.I.)$ અને ચક્રવૃદ્ધિ વ્યાજ $(C.I.)$ વચ્ચેનો તફાવત $Rs. 35$ છે. તો મુદલ (રૂપિયામાં) કેટલું હશે?

  • A
    $15000$
  • B
    $10000$
  • C
    $14000$
  • D
    $13000$

Explore More

Similar Questions

ચક્રવૃદ્ધિ વ્યાજના દરે $3$ વર્ષમાં કઈ રકમ (₹ માં) ₹ $15916.59$ થશે,જો પ્રથમ,બીજા અને ત્રીજા વર્ષ માટે વ્યાજનો દર અનુક્રમે $3\%$,$2\%$ અને $1\%$ હોય?

$Rs. 1500$ ની રકમ $25 \%$ ચક્રવૃદ્ધિ વ્યાજના દરે કેટલા ઓછામાં ઓછા પૂર્ણ વર્ષોમાં બમણાથી વધુ થશે?

Difficult
View Solution

$5 \%$ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરે $3$ વર્ષ પછી મળવાપાત્ર ₹ $9261$ ની વર્તમાન કિંમત (₹ માં) શોધો.

ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલી એક રકમ $4$ વર્ષમાં ₹ $3,840$ અને $5$ વર્ષમાં ₹ $3,936$ થાય છે. વ્યાજનો દર ($\%$ માં) શોધો.

જો $2$ વર્ષ માટે $12 \frac{1}{2} \%$ ના દરે કોઈ રકમ પરનું ચક્રવૃદ્ધિ વ્યાજ ₹ $510$ હોય,તો તે જ રકમ પર તે જ દરે અને તે જ સમયગાળા માટેનું સાદું વ્યાજ (₹ માં) કેટલું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo