સ્પર્મીઓજીનેસિસ (પ્રશુક્રકોષોનું રૂપાંતરણ) અને સ્પર્મીએશનની વચ્ચેનો ભેદ આ છે.

  • [NEET 2018]
  • A

    સ્પર્મીઓજીનેસિસમાં સરટોલી કોષોમાંથી શુક્રકોષો શુક્રોત્પાદક નલિકાના પોલાણમાં મુક્ત થાય છે, જયારે સ્પર્મીએશનમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે.

  • B

    સ્પર્મીઓજીનેસિસમાં પ્રશુક્રકોષોનું નિર્માણ હોય છે, જયારે સ્પર્મીએશનમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે.

  • C

    સ્પર્મીઓજીનેસિસમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે, જ્યારે સ્પર્મીએશનમાં સરટોલી કોષોમાંથી સુકોત્પાદક નલિકાઓમાં શુક્રકોષો મુક્ત થાય છે.

  • D

    સ્પર્મીઓજીનેસિસમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે, જયારે સ્પર્મીએશનમાં પ્રશુક્રકોષોનું નિર્માણ થાય છે.

Similar Questions

જનન અધિચ્છદનાં જે કોષો શુક્રકોષમાં પરિણમે તેને શું કહે છે ?

પ્રથમ અર્ધસૂત્રીભાજન પછી નરજનન કોષ ......... માં વિભેદન પામે છે.

  • [AIPMT 2008]

જનનકોષજનન (gametogenesis) ની પ્રક્રિયાનાં ક્યા કોષો દ્વિકીય હોય છે?

અંડકોષમાં ઉત્પન્ન થતા ધ્રુવકાયની પ્લોઈડી શું હોય છે ?

ગ્રાફિયન પુટિકા શું ધરાવે છે ?