“જો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમે ભારતના નાગરિક છો” આ વિધાનનું સામાનર્થી પ્રેરણ ............. થાય 

  • [JEE MAIN 2019]
  • A

    જો તમે ભારતના નાગરિક હોય તો તમે ભારતમાં જન્મ્યા હશો 

  • B

    જો તમે ભારતના નાગરિક ન હોય તો તમે ભારતમાં જન્મ્યા હશો નહી

  • C

    જો તમારો જન્મ ભારતમાં થયો ન હોય તો તમે ભારતના નાગરિક નથી 

  • D

    જો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમે ભારતના નાગરિક નથી 

Similar Questions

વિધાન $\left( { \sim \left( {p \vee q} \right)} \right) \vee \left( { \sim p \wedge q} \right)$ તાર્કિક રીતે .......... ને સમાન છે 

જો નીચે આપેલા બે વિધાનો :

$\left( S _{1}\right):( q \vee p ) \rightarrow( p \leftrightarrow \sim q )$ એ નિત્ય સત્ય છે 

$\left( S _{2}\right): \sim q \wedge(\sim p \leftrightarrow q )$ એ નિત્ય અસત્ય છે 

હોય તો 

  • [JEE MAIN 2020]

જો વિધાન $p \to \left( { \sim q \vee r} \right)$ એ મિથ્યા હોય તો વિધાન $p, q, r$  ના સત્યાર્થતાનું મુલ્ય અનુક્રમે ............ થાય  

  • [JEE MAIN 2019]

નીચેનામાંથી કયું વિધાન નિત્યસત્ય છે?

  • [JEE MAIN 2023]

નીચેના પૈકી ક્યુ વિધાન નિત્યસત્ય છે?

  • [JEE MAIN 2022]