"હું  વિધાલય એ જઇસ જો ત્યાં વરસાદ નહીં પડતો હોય" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............ થાય 

  • [JEE MAIN 2014]
  • A

    જો ત્યાં વરસાદ પડતો હશે તો હું વિધાલય નહીં જાવ. 

  • B

    જો હું વિધાલય નહીં જાવ તો  ત્યાં વરસાદ પડતો હશે

  • C

    જો ત્યાં વરસાદ પડતો હશે તો હું વિધાલય જઇસ. 

  • D

    જો હું વિધાલય જાવ તો  ત્યાં વરસાદ પડે છે 

Similar Questions

જો વિધાન $p \to \left( { \sim q \vee r} \right)$ એ મિથ્યા હોય તો વિધાન $p, q, r$  ના સત્યાર્થતાનું મુલ્ય અનુક્રમે ............ થાય  

  • [JEE MAIN 2019]

નીચે પૈકીનું કયું વિધાન માત્ર પુનરાવૃતિ છે ?

જો વિધાન $p \rightarrow (q \vee r)$ સાચું હોય, વિધાનો $p, q, r$ ની અનુક્રમે સત્યાર્થતા મૂલ્ય કયું થાય ?

$\left( {p \wedge  \sim q \wedge  \sim r} \right) \vee \left( { \sim p \wedge q \wedge  \sim r} \right) \vee \left( { \sim p \wedge  \sim q \wedge r} \right)$  = 

વિધાન $[p \vee(\sim(p \wedge q))]$ એ $........$ ને સમકક્ષ છે.

  • [JEE MAIN 2023]