"હું વિધાલય એ જઇસ જો ત્યાં વરસાદ નહીં પડતો હોય" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............ થાય
જો ત્યાં વરસાદ પડતો હશે તો હું વિધાલય નહીં જાવ.
જો હું વિધાલય નહીં જાવ તો ત્યાં વરસાદ પડતો હશે
જો ત્યાં વરસાદ પડતો હશે તો હું વિધાલય જઇસ.
જો હું વિધાલય જાવ તો ત્યાં વરસાદ પડે છે
જો વિધાન $p \to \left( { \sim q \vee r} \right)$ એ મિથ્યા હોય તો વિધાન $p, q, r$ ના સત્યાર્થતાનું મુલ્ય અનુક્રમે ............ થાય
નીચે પૈકીનું કયું વિધાન માત્ર પુનરાવૃતિ છે ?
જો વિધાન $p \rightarrow (q \vee r)$ સાચું હોય, વિધાનો $p, q, r$ ની અનુક્રમે સત્યાર્થતા મૂલ્ય કયું થાય ?
$\left( {p \wedge \sim q \wedge \sim r} \right) \vee \left( { \sim p \wedge q \wedge \sim r} \right) \vee \left( { \sim p \wedge \sim q \wedge r} \right)$ =
વિધાન $[p \vee(\sim(p \wedge q))]$ એ $........$ ને સમકક્ષ છે.