"જો ચોરસની બાજુને બમણી કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ ચારગણું થાય " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............... થાય 

  • [JEE MAIN 2016]
  • A

    જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં આવે તો તેની બાજુ બમણી થતી નથી.  

  • B

    જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં આવે તો તેની બાજુ બમણી થાય છે 

  • C

    જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં ન આવે તો તેની બાજુ બમણી ન  થાય

  • D

    જો ચોરસની બાજુ બમણી કરવામાં ન આવે તો તેનું ક્ષેત્રફળ ચારગણું ન થાય 

Similar Questions

બુલિયન સમીકરણ $p \vee(\sim p \wedge q )$ નું નિષેધ .......... ને સમતુલ્ય થાય  

  • [JEE MAIN 2020]

શરત  $(p \wedge q)  \Rightarrow  p$  એ ......... છે 

વિધાન "$'96$ એ $2$ અને $3'$ વડે વિભાજ્ય છે" નું નિષેધ વિધાન મેળવો. 

નીચે પૈકીનું કયું વિધાન માત્ર પુનરાવૃતિ છે ?

$(p \Rightarrow q) \Rightarrow(q \Rightarrow p)$નું નિષેધ $..........$ છે.

  • [JEE MAIN 2023]