રંગસૂત્રોના નકશાઓ ચોક્કસ નકશા નથી. કારણ કે

  • A

    પુનઃસંયોજન આવૃત્તિ કરતાં વ્યતિકરણ આવૃત્તિ વધારે

  • B

    એક વ્યતિકરણ નજીકનાં વ્યતિકરણની આવૃત્તિ વધારે તથા તેમાં દાખલ કરે છે.

  • C

    વ્યતિકરણ આવૃત્તિ રંગસૂત્રના છેડા તરફ ઘટે છે.

  • D

    વિષમરંગસૂત્ર દ્રવ્ય વ્યતિકરણ વધારે છે.

Similar Questions

મોર્ગને પીળાં દેહવાળી, સફેદ આંખ ધરાવતી માદાને કથ્થઈ દેહ, લાલ આંખવાળી નર ડ્રોસોફિલા સાથે ફલિત કરી અને તેમની $F_{1}$  સંતતિનું સ્વફલન કરાવતા તેને શું જોવા મળ્યું?

$(a)$ $F_{2}$ ગુણોત્તર $9:3:3:1$

$(b)$ બંને જનીનો એકબીજાથી મુક્ત રીતે  વિશ્લેષણ

$(c)$ $F_{2}$ પેઢીમાં પુનઃસંયોજન પ્રકાર નથી મળતા

$(d)$ બંને જનીનો એકબીજાથી મુક્ત રીતે વિશ્લેષણ પામે છે.

સંલગ્નતા પ્રથમ ..... દ્વારા અભ્યાસ કરવામા આવી હતી.

મોર્ગન તથા તેનાં સમૂહનાં વૈજ્ઞાનિકોએ જોયું કે જ્યારે જનીનનો સમૂહ, સમાન રંગસૂત્ર પર આવેલ હોય ત્યારે કેટલાંક જનીનો ખૂબ જ મજબૂતાઈથી સંલગ્નત થઈ અને.... દર્શાવે છે.

ડ્રોસાફિલામાં માદામાં વ્યતિકરણ થાય છે પણ નરમાં થતું નથી. જનીન $A$ અને $B$ રંગસૂત્ર $10$ સેન્ટીમોર્ગનના અંતરે આવેલા છે. માદા ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે અને નર ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે. તો માદા અને નર ડ્રોસાફિલા દ્વારા કેટલા જન્યુઓ ઉત્પન્ન થાય છે.

કયા વૈજ્ઞાનિક ડ્રોસોફીલા પર સહલગ્નતા અને પુનઃસંયોજન સમજાવ્યું?