રંગસૂત્રોના નકશાઓ ચોક્કસ નકશા નથી. કારણ કે

  • A

    પુનઃસંયોજન આવૃત્તિ કરતાં વ્યતિકરણ આવૃત્તિ વધારે

  • B

    એક વ્યતિકરણ નજીકનાં વ્યતિકરણની આવૃત્તિ વધારે તથા તેમાં દાખલ કરે છે.

  • C

    વ્યતિકરણ આવૃત્તિ રંગસૂત્રના છેડા તરફ ઘટે છે.

  • D

    વિષમરંગસૂત્ર દ્રવ્ય વ્યતિકરણ વધારે છે.

Similar Questions

ડ્રોસાફિલામાં માદામાં વ્યતિકરણ થાય છે પણ નરમાં થતું નથી. જનીન $A$ અને $B$ રંગસૂત્ર $10$ સેન્ટીમોર્ગનના અંતરે આવેલા છે. માદા ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે અને નર ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે. તો માદા અને નર ડ્રોસાફિલા દ્વારા કેટલા જન્યુઓ ઉત્પન્ન થાય છે.

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સહલગ્નતા સંતતિમાં સહલગ્નતા જોવા મળે તો ન આવી શકે?

જો દ્વિસંકરણના $F_2$ માં ફક્ત પિતૃસંયોજન હોય તો પછી મેન્ડલ ..... શોધી શક્યો હોત.

નીચેનામાંથી કોના પુનઃ સંયોજન જોઈ શકાય?

બે સમયુગ્મી સદસ્યો વચ્ચે સંકરણ કરાવવામાં આવે તે, જેમાં સામાન્ય પ્રકાર $(a, b)$ અને અન્ય વન્ય પ્રકાર $(+, +)$ ધરાવે છે. આ પ્રકારના સંકરણમાં $1000$ માંથી $700$ સભ્યો પિતૃ પ્રકારનાં છે, તો $a$ અને $b$ વચ્ચેનું અંતર ......