જ્યારે અચળ દબાણ $P$ પર વાયુના જથ્થાનું કદ $V$ થી બદલાઈને $2V$ થાય,ત્યારે તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? (જ્યાં $\gamma$ એ અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે):

  • A
    $\frac{PV}{\gamma-1}$
  • B
    $\frac{PV}{\gamma+1}$
  • C
    $\frac{\gamma-1}{PV}$
  • D
    $\frac{\gamma+1}{PV}$

Explore More

Similar Questions

$7$ મોલ એક મોનોએટોમિક આદર્શ વાયુનું અચળ દબાણે તાપમાન $40 K$ જેટલું વધારવામાં આવે છે. આ પ્રક્રિયામાં વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો $.... J$ છે. (આપેલ છે: $R = 8.3 J K^{-1} mol^{-1}$)

ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

અચળ દબાણ $p$ પર એક મોલ વાયુનું કદ $V$ થી બદલાઈને $2V$ થાય છે. જો $\gamma$ એ વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય,તો વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

જો અચળ કદ પર ઉષ્મા આપવામાં આવે,તો આદર્શ વાયુનું તાપમાન $150 \ K$ વધારવા માટે $6300 \ J$ ઉષ્માની જરૂર પડે છે. જો તેના બદલે,અચળ દબાણે ઉષ્મા આપવામાં આવે,તો સમાન તાપમાનના ફેરફાર માટે $8800 \ J$ ઉષ્માની જરૂર પડે છે. જ્યારે વાયુનું તાપમાન $300 \ K$ જેટલું બદલાય છે,ત્યારે વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ..... $J$ છે.

Difficult
View Solution

ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ . . . . . . ના નિયમની પુષ્ટિ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo