$7$ મોલ એક મોનોએટોમિક આદર્શ વાયુનું અચળ દબાણે તાપમાન $40 K$ જેટલું વધારવામાં આવે છે. આ પ્રક્રિયામાં વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો $.... J$ છે. (આપેલ છે: $R = 8.3 J K^{-1} mol^{-1}$)

  • A
    $5810$
  • B
    $3486$
  • C
    $11620$
  • D
    $6972$

Explore More

Similar Questions

જ્યારે કોઈ તંત્રને અવસ્થા $i$ થી અવસ્થા $f$ સુધી પથ $iaf$ પર લઈ જવામાં આવે છે,ત્યારે માલૂમ પડે છે કે $Q = 50 \ cal$ અને $W = 20 \ cal$ છે. પથ $ibf$ પર $Q = 36 \ cal$ છે. પથ $ibf$ પર થયેલ કાર્ય $W$ ....... $cal$ છે.

એક થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે $\delta Q = -50 \text{ calorie}$ અને $W = -20 \text{ calorie}$ છે. જો પ્રારંભિક આંતરિક ઉર્જા $-30 \text{ calorie}$ હોય,તો અંતિમ આંતરિક ઉર્જા ....... $\text{calorie}$ થશે.

$4 ^\circ C$ અને $20 ^\circ C$ તાપમાને પાણીની ઘનતા અનુક્રમે $1000 \ kg/m^3$ અને $998 \ kg/m^3$ છે. જ્યારે $4 \ kg$ પાણીને $4 ^\circ C$ થી $20 ^\circ C$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેની આંતરિક ઉર્જામાં થતો વધારો . . . . . . $J$ છે. (પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 4.2 \ kJ/kg \cdot K$ અને $1$ વાતાવરણ દબાણ $= 10^5 \ Pa$)

કાર્ય દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા અંગે બેન્જામિન થોમસનના પ્રયોગનું વર્ણન કરો.

એક વાયુને પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થા સુધી એવી રીતે વિસ્તૃત કરવામાં આવે છે કે જેમાં $(a)$ $40 \,J$ કાર્ય કરતું સમતાપી વિસ્તરણ,$(b)$ $W$ કાર્ય કરતું સમોષ્મી વિસ્તરણ,$(c)$ $30 \,J$ કાર્ય કરતું સમતાપી વિસ્તરણનો સમાવેશ થાય છે. જો વાયુની આંતરિક ઉર્જામાં કુલ ફેરફાર $-20 \,J$ હોય,તો સમોષ્મી વિસ્તરણ દરમિયાન વાયુ દ્વારા થયેલ કાર્ય $W=$ ($\,J$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo