પ્રકાશના કિરણનું અવરોધના ખૂણાઓ પરથી વળવાની ઘટનાને શું કહેવામાં આવે છે?

  • A
    પરાવર્તન
  • B
    વિવર્તન
  • C
    વક્રીભવન
  • D
    વ્યતિકરણ

Explore More

Similar Questions

એક સ્લિટ વિવર્તન ભાતમાં,સ્લિટના સમતલ અને પડદા વચ્ચેનું અંતર $1.3 \ m$ છે. સ્લિટની પહોળાઈ $0.65 \ mm$ છે અને બીજું મહત્તમ પડદાના કેન્દ્રથી $2.6 \ mm$ ના અંતરે રચાય છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ કેટલી હશે ($Å$ માં)?

એક સ્લિટ પર વિવર્તનના પ્રયોગમાં,જો સ્લિટની પહોળાઈ ઘટાડવામાં આવે,તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ

વિવર્તનની અસર શેમાં જોઈ શકાય છે?

એક સ્લીટ માટે ફ્રોનહોફર વિવર્તનમાં દ્વિતીય ગૌણ મહત્તમની દિશા ....... મુજબ આપી શકાય. ($a$ એ સ્લીટની પહોળાઈ છે).

એક સ્લીટના વિવર્તન ભાતમાં,ગૌણ અધિકતમની પહોળાઈ કેન્દ્રીય અધિકતમની સરખામણીમાં કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo