બીજાશયમાં.............. ની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. .

  • A

    અંડક

  • B

    પરાગરજ

  • C

    પરાગાસન

  • D

    પરાગવાહિની

Similar Questions

અર્ધ અધઃસ્થ બિજાશય ધરાવતા પુષ્પનાં ઉદાહરણનું સાચું જૂથ

કારેલાં, રાઈ, રીંગણ, કોળું, જાસૂદ, લ્યુપીન, કાકડી, શણ, ચણા, જામફળ, કઠોળ, મરચા, આલુ, પેઢુનીઆ, ટામેટા, ગુલાબ વીધાનીઆ, બટાકા, કાંદા, કુંવારપાઠું અને તુલીપ પૈકી કેટલી વનસ્પતિઓ અધોજાયી પુષ્ય ધરાવે છે?

  • [NEET 2013]

આપેલા વિકલ્પોમાંથી ખોટી જોડ શોધો

(કલીકાન્તર વિન્યાસ -ઉદાહરણ)

અક્ષવર્તી જરાયુવિન્યાસ ........નું ઉદાહરણ છે.

 નીચેનામાંથી ક્યાં છોડમાં ઉચ્ચસ્થ અંડાશય આવેલું હોય છે?