વર્તુળાકાર પથ પર ગતિ કરતા કણની કોણીય ઝડપ બમણી કરવામાં આવે છે. તો,કણનો કેન્દ્રગામી પ્રવેગ

  • A
    પ્રારંભિક કેન્દ્રગામી પ્રવેગ કરતા $4$ ગણો
  • B
    અડધો
  • C
    બમણો
  • D
    અપરિવર્તિત

Explore More

Similar Questions

વર્તુળાકાર ગતિમાં,કેન્દ્રગામી પ્રવેગ નીચેનામાંથી કયા સૂત્ર દ્વારા આપવામાં આવે છે?

જો પદાર્થનું દળ,ઝડપ અને ત્રિજ્યામાં $50\%$ નો વધારો કરવામાં આવે,તો કેન્દ્રગામી બળમાં કેટલા ટકા $(\%)$ વધારો થશે?

એક કણની વર્તુળાકાર ગતિમાં,કણનો સ્પર્શક પ્રવેગ $a_t = 12 \ m/s^2$ છે. વર્તુળની ત્રિજ્યા $3 \ m$ છે. કણ શરૂઆતમાં સ્થિર હતો. કેટલા સમય પછી કણનો કુલ પ્રવેગ ત્રિજ્યાવર્તી પ્રવેગ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવશે?

Difficult
View Solution

$12 \, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર ગતિ કરતા કણનું અંતર,વર્તુળ પરના નિશ્ચિત બિંદુથી માપતા અને વર્તુળની સાથે માપતા $s = 2t^3$ (મીટરમાં) દ્વારા આપવામાં આવે છે. $t = 2 \, s$ સમયે તેના સ્પર્શકીય પ્રવેગ અને કેન્દ્રગામી પ્રવેગનો ગુણોત્તર ......... છે.

અનિયમિત વર્તુળાકાર ગતિમાં,સ્પર્શક પ્રવેગ અને ત્રિજ્યાવર્તી પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય? ($r=$ વર્તુળની ત્રિજ્યા,$u=$ કણની ઝડપ,$\alpha=$ કોણીય પ્રવેગ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo