પ્રિઝમનો ખૂણો $5^o$ છે અને લાલ તથા જાંબલી રંગ માટે તેના વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.6$ છે. પ્રિઝમ દ્વારા ઉત્પન્ન થતું કોણીય વિભાજન (angular dispersion) .....$^o$ છે.

  • A
    $7.75$
  • B
    $5$
  • C
    $0.5$
  • D
    $0.17$

Explore More

Similar Questions

એકવર્ણી પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે. હવાના સાપેક્ષમાં, પ્રિઝમની અંદર પ્રકાશના

$\omega$ વિભાજન શક્તિ ધરાવતા પ્રિઝમ દ્વારા વર્ણપટ રચાય છે. જો વિચલન કોણ $\delta$ હોય,તો કોણીય વિભાજન (angular dispersion) કેટલું થાય?

એક પ્રિઝમ $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનો બનેલો છે. પ્રિઝમનો ખૂણો $A$ છે. જો લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમના ખૂણા જેટલો હોય,તો $A$ નું મૂલ્ય કેટલું થાય ($^{\circ}$ માં)?

એક કિરણ $60^\circ$ ના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમમાંથી લઘુત્તમ વિચલનની સ્થિતિમાં પસાર થાય છે અને $30^\circ$ નું વિચલન અનુભવે છે. પ્રિઝમ પર આપાતકોણ કેટલો હશે?

પ્રિઝમની એક સપાટી પર પ્રકાશનું કિરણ સ્પર્શક રીતે આપાત થાય છે. વક્રીભવન પછી,કિરણ બીજી સપાટીમાંથી બહાર આવતું નથી. જો ક્રાંતિકોણ $C$ હોય,તો પ્રિઝમનો ખૂણો કેટલો હોવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo