હવામાંથી કાચ (વક્રીભવનાંક $n$) માં પરાવર્તન માટે જે આપાતકોણે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત થાય છે,તે કોણ છે:

  • A
    $sin^{-1}(n)$
  • B
    $sin^{-1}(1/n)$
  • C
    $tan^{-1}(1/n)$
  • D
    $tan^{-1}(n)$

Explore More

Similar Questions

પદાર્થનો વક્રીભવનાંક એ ધ્રુવીભવન કોણના ટેન્જન્ટ (tangent) જેટલો હોય છે. આને શું કહેવાય છે?

પાણી પર કેટલા આપાતકોણ $i$ એ પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ રીતે સમતલ ધ્રુવીભૂત થશે ($^\circ$ માં)? (પાણીનો વક્રીભવનાંક $\mu = 1.33$ આપેલ છે)

પ્રકાશનું એક કિરણ $AO$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચના સ્લેબ $(\mu = 1.54)$ પર આપાત થાય છે. પરાવર્તિત કિરણ $OB$ ને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે. ફરતા નિકોલ પ્રિઝમ દ્વારા જોતા,આપણને જણાય છે કે $(\tan 57^{\circ} = 1.54)$.

Difficult
View Solution

એકવર્ણી અધ્રુવીભૂત પ્રકાશનું સમાંતર કિરણપુંજ $\mu = \sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતી પારદર્શક ડાયલેક્ટ્રિક પ્લેટ પર આપાત થાય છે. પરાવર્તિત કિરણપુંજ સંપૂર્ણપણે ધ્રુવીભૂત છે. તો આપાતકોણ....$^o$ છે.

એક પારદર્શક માધ્યમ માટે પોલરાઇઝિંગ ખૂણો $\theta$ છે અને તે માધ્યમમાં પ્રકાશની ઝડપ $v$ છે. તો $\theta$ અને $v$ વચ્ચેનો સંબંધ શું છે? (જ્યાં $c=$ હવામાં પ્રકાશનો વેગ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo